| બળવાન યુવાન
પાદકલ્કે અશ્વગંધાયાઃ ક્ષીરે દશગુણે પચેત્ ।
ધૃતંપેયંકુમારાણાં પુષ્ટિકૃદ્ધલવધ્યનમ્ ।।
અશ્વગંધાનો કલ્ક- પેસ્ટ એક ભાગ, ઘી ચાર ભાગ અને દૂધ દસ ભાગ લઇને ઘી સિદ્ધ કરવું. આ ઘીના સેવનથી બાળક પુષ્ટ અને બળવાન બને છે.
વિદારીકંદકલકંતુ ધૃતેન પયંસાનરઃ ।
ઉદુમ્બરસમં ખાદન્ વૃદ્ધઅપિ તરૃણાયતે।।
વિદારીકંદનું ચૂર્ણ બનાવી ઉમેરાના નાના ફળ જેટલું (એક ચમચી) ઘી તથા દૂધની સાથે સેવન કરવાથી વૃદ્ધ પુરુષ પણ યુવાન બની જાય છે. |